॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પંચાળા-૭: નટની માયાનું

નિરૂપણ

સંવત ૧૯૧૯, હુતાશનીનો સમૈયો કરવા વડતાલથી સાધુ વિષ્ણુપ્રસાદદાસજી તથા હરિસ્વરૂપદાસજી, હરિપ્રસાદદાસજી વગેરે જૂનાગઢ આવ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ આ સમૈયામાં વર્તમાનકાળે મહારાજનો શો અભિપ્રાય છે અને સિદ્ધાંત છે તે સમજાવતાં કહ્યું, “મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને પ્રથમના પ્રકરણમાં ગોળા ખાવા, ટાટ પહેરવાં, કૂતરું બોલતું ન સંભળાય એટલે છેટે રહેવું, ભણવું, મંદિરો કરવાં ઇત્યાદિક અનેક પ્રકારનો રાજીપો હતો અને વર્તમાનકાળે શેમાં રાજીપો છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો, તો તેની ઉપર મહારાજ રાજી, રાજી ને રાજી જ છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૭૫]

Samvat 1919. Sadhu Vishnuprasāddāsji, Hariswarupdāsji, and Hariprasāddāsji came to Junāgadh for Hutāshani festival. Gunātitānand Swāmi explained what Mahārāj’s internal wish and principle is today by saying, “In the past, Mahārāj was pleased by various means: eat food squeezed into balls, wear rough garments, remain distant from a village such that a dog’s bark is not heard, study, build mandirs, etc. But what about today? Mahārāj has explained this in the Vachanāmrut regarding the māyā of a magician - to understand Mahārāj’s form is free of any flaws; in the same way, the form of the Sant is also free of any flaws; and obeying the commands of God and keeping the company of a good Sadhu. Mahārāj is pleased, pleased, pleased with one who does that.

[Brahmaswarup Shri Prāgji Bhakta: 75]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase